ગોલીય અરીસાના કિસ્સામાં,વસ્તુની બાજુએ રચાતા પ્રતિબિંબ અને તેની વિરુદ્ધ બાજુએ રચાતા પ્રતિબિંબ અનુક્રમે કેવા હોય છે?

  • A
    આભાસી અને વાસ્તવિક.
  • B
    આભાસી અને આભાસી.
  • C
    વાસ્તવિક અને વાસ્તવિક.
  • D
    વાસ્તવિક અને આભાસી.

Explore More

Similar Questions

નીચેના તમામ વિધાનો સાચા છે સિવાય કે (વાસ્તવિક વસ્તુ માટે):

$2.5 \, cm$ ઊંચાઈ ધરાવતી એક વસ્તુને $30 \, cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાથી $10 \, cm$ અંતરે મૂકવામાં આવે છે. પ્રતિબિંબનું કદ ........ $cm$ છે.

$f/3$ લંબાઈનો એક પાતળો સળિયો $f$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની અક્ષ પર મૂકેલો છે. તેના વિવર્ધિત પ્રતિબિંબનો એક છેડો સળિયાના એક છેડાને સ્પર્શે છે. પ્રતિબિંબની લંબાઈ કેટલી હશે?

Difficult
View Solution

આકૃતિમાં $10\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ અરીસો દર્શાવેલ છે. $5\,cm$ લંબાઈની એક રેખીય વસ્તુ $AB$ ને મુખ્ય અક્ષ પર મૂકવામાં આવી છે. બિંદુ $B$ અરીસાના ધ્રુવથી $20\,cm$ અંતરે છે. તો $AB$ ના પ્રતિબિંબનું કદ કેટલું હશે?

Difficult
View Solution

એક છોકરો $30 \,cm$ દૂર રહેલા અરીસાની સામે ઉભો છે. તેના ચત્તું પ્રતિબિંબની ઊંચાઈ તેની વાસ્તવિક ઊંચાઈથી $1/5$ ભાગની છે. તેણે ઉપયોગમાં લીધેલો અરીસો ..... છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo