વટાણાના છોડમાં પીળાં બીજ એ લીલાં ઉપર પ્રભાવી છે. જો વિષમ પીળાં બીજવાળા છોડનું લીલા બીજવાળા છોડ સાથે સંકરણ કરવામાં આવે તો $F_1$ પેઢીમાં પીળાં અને લીલાં બીજવાળી વનસ્પતિમાં તમે કયા પ્રમાણની અપેક્ષા રાખો ?

  • [AIPMT 2007]
  • A

    $9 : 1$

  • B

    $1 : 3$

  • C

    $3 : 1$

  • D

    $50 : 50$

Similar Questions

સમાન જનીનીક પરિબળો સાથેના સભ્યો ધરાવતા સજીવોની શું કહે છે?

વનસ્પતિ તથા ડ્રોસોફિલામાં કરાતું કસોટી સંકરણ.....નો સમાવેશ કરે છે.

શુદ્ધ ઊંચા અને શુદ્ધ વામન વટાણાની વનસ્પતિનું સંકરણ કરાવી સંતતિ ઉત્પન્ન કરાવવામાં આવી. સંતતિનું સ્વફલન કરાવવામાં આવ્યું, બાદમાં સંકરણ પામેલી વાસ્તવિક ઊંચી અને વામન વનસ્પતિનાં ગુણોત્તરને શોધો.

મેન્ડલવાદનું એક સંકરણ પ્રમાણ .....છે.

જનીન કે જે વિષમ (કોન્ટાસ્ટ્રીંગ) લક્ષણોનું સાંકેતન કરવા માટે જવાબદાર હોય, તે ..... તરીકે જાણીતું છે.