મનુષ્યમાં સંતતિનું લિંગ કઈ રીતે જાણવામાં આવે છે?
માતાના લિંગી રંગસૂત્ર
અંડકોષ કદ
શુક્રાણુનું કદ
પિતાના લિંગી રંગસૂત્ર
મનુષ્યમાં લિંગ નિશ્વયન ...... દ્વારા થાય છે.
નર વિષમયુગ્મકતા ધરાવતા સજીવ $- P$
માદા વિષમયુગ્મકતા ધરાવતા સજીવ $- Q$
$I -$ માનવ, $II -$ પક્ષી, $III -$ ડ્રોસોફિલા, $IV -$ તીતીઘોડો
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad P \quad\quad Q$
લિંગી રંગસૂત્રના સંદર્ભે બે ભિન્ન પ્રકારનાં જન્યુઓ શેનાં દ્વાર ઉત્પન્ન થાય છે ?
ડ્રોસોફીલામાં લિંગ નિશ્ચયન શેના દ્વારા નક્કી થાય છે?
નીચેના પૈકી કયું સમયુગ્મીનર ધરાવે છે?