પેશી સંવર્ધનથી વાઈરસ મુક્ત છોડ મેળવવાની ઉત્તમ રીત .....
વર્ધનશીલ સંવર્ધન પેશી
પરાગાશય સંવર્ધન
ભૂણ સાચવણી
જીવરસ સંવર્ધન
ભ્રૂણસંવર્ધન પધ્ધતિ કયા હેતુ માટે ઉપયોગમાં લેવાય છે ?
વનસ્પતિપેશીસંવર્ધન પદ્ધતિ દ્વારા વિકસાવાતા છોડ કયા હેતુ માટે ઉપયોગમાં લેવાય છે?
દૈહિક સંકરણામાં નીચેના પેકી શાનું જોડાણ થાય છે કે જેમાં વનસ્પતિની બે વિવિધ જાતો સંકળાયેલી હોય છે?
નીચેનામાંથી કયું ખોટું જોડકું છે?
આંતરરાષ્ટ્રીય કક્ષાએ જર્મપ્લાઝમ (જનન રસ) ના એકસચેંજ માટે પ્રરોહાગ્ર સંવર્ધન પસંદ કરવામાં આવે છે. કારણ કે....