પ્રકૃતિમાં, આપેલ નિવાસસ્થાન એ વધુમાં વધુ શકય સંખ્યાના આધાર માટે પૂરતો સ્ત્રોત ધરાવે છે, જે તેનાથી વધુ વૃદ્ધિ માટે શકય નથી. પ્રકૃતિનું આ લક્ષણ $.......$ તરીકે ઓળખાય છે.

  • A

    જૈવિક ક્ષમતા

  • B

    વહન ક્ષમતા

  • C

    પ્રાકૃતિક પસંદગી

  • D

    સમસ્થિતિ

Similar Questions

$J-$આકારનો વૃદ્ધિ વણાંક $......$ દર્શાવે છે.

વસ્તીમાં વૃદ્ધિનું કારણઃ-

નીચે પૈકી કર્યું તેના જીવનગાળા પર્યત માત્ર એક જ વાર પુષ્પોભવ કરે છે ?

  • [NEET 2018]

જો કોઈ વસ્તી કે વસાહત નીવસનતંત્રમાં હમણા જ બની હોય તો નીચેનામાંથી કયાં પરીબળની અસર સૌથી વધુ હશે ?

વિધાનઃ મૃત્યુ એ સજીવના જીવનચક્રમાં અગત્યનું છે.

કારણઃ- તે તત્વોનું પર્યાવરણમાં પુનઃચક્રણમાં મદદ કરે છે.