પ્રકૃતિમાં, આપેલ નિવાસસ્થાન એ વધુમાં વધુ શકય સંખ્યાના આધાર માટે પૂરતો સ્ત્રોત ધરાવે છે, જે તેનાથી વધુ વૃદ્ધિ માટે શકય નથી. પ્રકૃતિનું આ લક્ષણ $.......$ તરીકે ઓળખાય છે.
જૈવિક ક્ષમતા
વહન ક્ષમતા
પ્રાકૃતિક પસંદગી
સમસ્થિતિ
$J-$આકારનો વૃદ્ધિ વણાંક $......$ દર્શાવે છે.
વસ્તીમાં વૃદ્ધિનું કારણઃ-
નીચે પૈકી કર્યું તેના જીવનગાળા પર્યત માત્ર એક જ વાર પુષ્પોભવ કરે છે ?
જો કોઈ વસ્તી કે વસાહત નીવસનતંત્રમાં હમણા જ બની હોય તો નીચેનામાંથી કયાં પરીબળની અસર સૌથી વધુ હશે ?
વિધાનઃ મૃત્યુ એ સજીવના જીવનચક્રમાં અગત્યનું છે.
કારણઃ- તે તત્વોનું પર્યાવરણમાં પુનઃચક્રણમાં મદદ કરે છે.