સમતાપી વિસ્તરણમાં,દબાણ શેના દ્વારા નક્કી કરવામાં આવે છે?

  • A
    માત્ર તાપમાન
  • B
    માત્ર સંકોચનક્ષમતા (Compressibility)
  • C
    તાપમાન અને સંકોચનક્ષમતા બંને
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

સમતાપી પરિસ્થિતિમાં આદર્શ વાયુને આપવામાં આવતી અમુક માત્રામાં ઉષ્મા શું પરિણમશે?

$500 \, K$ ના અચળ તાપમાને $5$ મોલ આદર્શ વાયુનું કદ બમણું કરતાં થતું કાર્ય ....... $J$ છે.

સામાન્ય રીતે નીચેનામાંથી કઈ પ્રક્રિયા ધીમી છે?

બે સમાન પાત્રો $A$ અને $B$ કે જેમાં ઘર્ષણરહિત પિસ્ટન છે,તેમાં સમાન તાપમાન અને સમાન કદ $V$ પર સમાન આદર્શ વાયુ ભરેલો છે. $A$ માં વાયુનું દળ $m_{A}$ છે અને $B$ માં $m_{B}$ છે. દરેક નળાકારમાં રહેલા વાયુને હવે સમતાપી રીતે $2V$ જેટલા અંતિમ કદ સુધી વિસ્તરણ કરવા દેવામાં આવે છે. વાયુઓના દબાણમાં થતો ફેરફાર અનુક્રમે $2\Delta P$ અને $3\Delta P$ જોવા મળે છે. તો $m_{A}$ અને $m_{B}$ વચ્ચેનો સંબંધ શું છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા ધીમી પ્રક્રિયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo