પ્રથમ અર્ધસૂત્રીભાજન પછી નરજનન કોષ ......... માં વિભેદન પામે છે.
પ્રશુક્રકોષ
આદિશુક્રકોષ
પ્રાથમિક પૂર્વશુક્રકોષ
દ્વિતીય પૂર્વશુક્રકોષ
આદિશુક્રકોષોમાંથી શુક્રકોષો બનવાની ક્રિયાને શું કહે છે ?
જન્યુજનન પ્રક્રિયામાં રીડકશન વિભાજન કયારે થાય છે ?
શુક્રકોષજનનની પ્રક્રિયા આકૃતિસહ વર્ણવો.
દ્વિતીય પૂર્વ શુક્રકોષના વિભાજન દ્વારા પ્રશુક્રકોષો બનવા માટે કયા પ્રકારનું કોષવિભાજન જરૂરી છે ?
પરિપક્વ શુક્રકોષનું શીર્ષ શાનું બનેલું હોય છે ?