પાયરુવિક એસિડના જારક શ્વસન દરમિયાન કેટલા તબક્કે $CO_2$ મુક્ત થાય છે?

  • A
    એક
  • B
  • C
    ત્રણ
  • D
    બાર

Explore More

Similar Questions

નીચેનાને જોડો અને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
સ્તંભ $A$ સ્તંભ $B$
$A$. આણ્વિય ઓક્સિજન $(i)$. $\alpha$-કીટોગ્લુટેરિક એસિડ
$B$. ઇલેક્ટ્રોન સ્વીકારનાર $(ii)$. હાઇડ્રોજન સ્વીકારનાર
$C$. પાયરુવેટ ડીહાઇડ્રોજીનેઝ $(iii)$. સાયટોક્રોમ $c$
$D$. ડીકાર્બોક્સિલેશન $(iv)$. એસિટિલ $CoA$

જારક શ્વસનના ઘટકો વચ્ચેના સંબંધને ધ્યાનમાં રાખીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન-$I$: આદિકોષકેન્દ્રી સજીવોમાં પાયરુવિક એસિડનું એસિટોલ્ડિહાઈડમાં રૂપાંતર કોષરસમાં થાય છે.
વિધાન-$II$: સુકોષકેન્દ્રી સજીવોમાં પાયરુવિક એસિડનું એસિટાઈલ $CoA$ માં રૂપાંતર કણાભસૂત્રમાં થાય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

નીચે આપેલા સંક્ષિપ્ત શબ્દોના પૂર્ણ નામ લખો:
$(1)$ $RQ$
$(2)$ $TCA$

માયકોટોપ્લાઝમને કઈ સિસ્ટમ તરીકે ગણી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo