અંતઃસ્ત્રાવી સંકેત માટે,જો ગ્રાહ્ય અણુને લક્ષ્ય અંગમાંથી દૂર કરવામાં આવે,તો તે:

  • A
    પ્રતિચાર આપવાનું ચાલુ રાખશે,પરંતુ અંતઃસ્ત્રાવની વધુ સાંદ્રતાની જરૂર પડશે.
  • B
    વિરુદ્ધ રીતે પ્રતિચાર આપવાનું ચાલુ રાખશે.
  • C
    કોઈપણ ફેરફાર વિના પ્રતિચાર આપવાનું ચાલુ રાખશે.
  • D
    અંતઃસ્ત્રાવ માટે કોઈ જ પ્રતિક્રિયા દર્શાવશે નહીં.

Explore More

Similar Questions

$I. ACTH$,$II. GH$,$III. MSH$,$IV. FSH$,$V. LH$,$VI. Oxytocin$. ઉપરનામાંથી કયા અંતઃસ્ત્રાવો સ્વભાવે પોલીપેપ્ટાઈડ છે?

અંતઃસ્ત્રાવો (Hormones) હોઈ શકે છે:

સ્ટીરોઈડ હોર્મોન્સ કેવા હોય છે?

અંતઃસ્ત્રાવો માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$: કેટેકોલામાઈન્સ,પેપ્ટાઈડ અને પોલીપેપ્ટાઈડ અંતઃસ્ત્રાવોની કાર્ય કરવાની પદ્ધતિ કોષરસસ્તરના ગ્રાહીઓ દ્વારા થાય છે.
વિધાન $II$: આ અંતઃસ્ત્રાવો નોન-સ્ટીરોઈડ,પાણીમાં દ્રાવ્ય અને લિપિડમાં અદ્રાવ્ય અંતઃસ્ત્રાવો છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo