$Ni$ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને જલીય $NiI_2$ દ્રાવણના વિદ્યુતવિભાજનમાં,$1$ તુલ્યાંક વીજભાર પસાર કરવાથી કેથોડના દળમાં શું ફેરફાર થશે? (આપેલ છે: $Ni$ નું પરમાણ્વીય દળ $= 59$)

  • A
    $29.5 \ g$ નો વધારો
  • B
    $59 \ g$ નો વધારો
  • C
    $127 \ g$ નો ઘટાડો
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$1 \text{ mole } H_2O$ માંથી ઓક્સિજનને અલગ કરવા માટે જરૂરી કુલંબમાં વિદ્યુતનો જથ્થો કેટલો હશે?

વિદ્યુતવિભાજ્યના વિદ્યુતવિભાજન દરમિયાન,ઉત્પન્ન થતા આયનોની સંખ્યા કોના સમપ્રમાણમાં હોય છે?

સોનાના ઇલેક્ટ્રોડ વચ્ચે $AuCl_4^-$ આયનના દ્રાવણમાંથી અચળ પ્રવાહ પસાર કરવામાં આવ્યો હતો. $10.0 \ \text{minutes}$ ના સમયગાળા પછી,કેથોડના દળમાં $1.314 \ \text{g}$ નો વધારો થયો હતો. દ્રાવણમાંથી પસાર થયેલ કુલ વિદ્યુતભાર . . . . . . $\times 10^{-2} \ \text{F}$ છે. (આપેલ $Au$ નું પરમાણ્વીય દળ = $197$)

$AgNO_3$ ના જલીય દ્રાવણમાંથી $2 \ F$ વિદ્યુત પસાર કરતા જમા થતા સિલ્વરનું પ્રમાણ કેટલું હશે ($g$ માં)?

$50 \ minutes$ માટે $3 \ A$ વિદ્યુતપ્રવાહ પસાર કરતા $1.8 \ g$ ધાતુ જમા થાય છે. તો ધાતુનું તુલ્ય દળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo