વિદ્યુતવિભાજ્યના વિદ્યુતવિભાજન દરમિયાન,ઉત્પન્ન થતા આયનોની સંખ્યા કોના સમપ્રમાણમાં હોય છે?

  • A
    વપરાયેલ સમય
  • B
    વિદ્યુતવિભાજનનો વિદ્યુત-રાસાયણિક તુલ્યાંક
  • C
    પસાર કરેલ વિદ્યુતનો જથ્થો
  • D
    ઇલેક્ટ્રોનનું દળ

Explore More

Similar Questions

$AlCl_3$ ના પીગળેલા દ્રાવણમાંથી $9650 \ s$ માટે $1 \ A$ વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. કેથોડ પર જમા થયેલા $Al$ નું વજન ગ્રામમાં કેટલું હશે? ($Al$ નો પરમાણ્વીય ભાર = $27$)

$AlCl_3$ ના દ્રાવણમાંથી જ્યારે વિદ્યુત પસાર કરવામાં આવે છે,ત્યારે $13.5 \ g$ $Al$ જમા થાય છે. જરૂરી ફેરાડેની સંખ્યા કેટલી હશે?

$0.25 \, mA$ નો વિદ્યુતપ્રવાહ $60 \, s$ સુધી $CaCl_2$ ના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે તો કેલ્શિયમના કેટલા પરમાણુઓ જમા થશે?

Difficult
View Solution

તટસ્થ માધ્યમમાં $0.01 \ mol$ $MnO_4^-$ ના રિડક્શન માટે જરૂરી વીજભાર ............ $C$ છે.

આયર્ન $(II)$ બ્રોમાઈડના જલીય દ્રાવણમાંથી ત્રણ ફેરાડે વિદ્યુત પસાર કરવામાં આવી. કેથોડ પર જમા થયેલ આયર્ન ધાતુનું વજન (પરમાણ્વીય ભાર $= 56$) ($g$ માં) કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo