રાસાયણિક પ્રક્રિયાના અથડામણ સિદ્ધાંતમાં,$Z_{AB}$ શું દર્શાવે છે?

  • A
    $E_{a}$ જેટલી ઉર્જા ધરાવતા અણુઓનો અંશ
  • B
    $E_{a}$ કરતા વધારે ઉર્જા ધરાવતા અણુઓનો અંશ
  • C
    પ્રક્રિયકો $A$ અને $B$ ની અથડામણ આવૃત્તિ
  • D
    સ્ટેરિક ફેક્ટર

Explore More

Similar Questions

જ્યારે તાપમાન $27^{\circ} C$ થી બદલાઈને $57^{\circ} C$ થાય ત્યારે પ્રક્રિયાનો વેગ ચાર ગણો થાય છે. સક્રિયકરણ ઊર્જા (energy of activation) ગણો.
આપેલ છે: $R=8.314 \ J \ K^{-1} \ mol^{-1}, \log 4=0.6021$

પ્રક્રિયા $2NO + Cl_2 \rightarrow 2NOCl$ માટે,વેગ $= K[NO]^2[Cl_2]$ છે. આ પ્રક્રિયાનો વેગ અચળાંક $(K)$ કેવી રીતે વધારી શકાય?

$A_2 + B_2 \rightleftharpoons 2AB$ માટે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓની સક્રિયકરણ ઊર્જા અનુક્રમે $180 \ kJ \ mol^{-1}$ અને $200 \ kJ \ mol^{-1}$ છે. ઉદ્દીપકની હાજરી બંને (પુરોગામી અને પ્રતિગામી) પ્રક્રિયાઓની સક્રિયકરણ ઊર્જામાં $100 \ kJ \ mol^{-1}$ નો ઘટાડો કરે છે. ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા $(A_2 + B_2 \to 2AB)$ નો એન્થાલ્પી ફેરફાર ($kJ \ mol^{-1}$ માં) કેટલો હશે?

જો આપણે આર્હેનિયસ સમીકરણ દ્વારા $\log \, K$ અને $\frac{1}{T}$ વચ્ચે આલેખ દોરીએ,તો ઢાળ (slope) શું મળે?

એક ચોક્કસ પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા $87 \ kJ \ mol^{-1}$ છે. જ્યારે તાપમાન $37^{\circ} C$ થી ઘટાડીને $15^{\circ} C$ કરવામાં આવે છે,ત્યારે આ પ્રક્રિયા માટે $37^{\circ} C$ અને $15^{\circ} C$ પરના વેગ અચળાંકનો ગુણોત્તર શું હશે ($/ 1$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo