આવૃત બીજધારીમાં, લઘુબીજાણુજનન અને મહાબીજાણુજનન ..........
તેમાં અર્ધીકરણ સંકળાયેલ છે.
અંડકમાં થાય છે.
પરાગાશયમાં થાય છે.
આગળ વિભાજન પામ્યા વગર જન્યુઓ ઉત્પન્ન કરે છે.
અંડકાવરણોથી ઘેરાયેલ કોષોના સમુહને શું કહે છે?
સ્ત્રીકેસર કેટલા ભાગોનું બનેલું હોય છે?
નીચે પૈકી કયું વિધાન ખોટું છે?
મહાબીજાણુધાની કોની બરાબર છે ?
દ્ઘિદળી વનસ્પતિમાં સામાન્ય ભ્રૂણપૂટની કોષકેન્દ્રિકાની ગોઠવણી ......... છે.