સમતાપી પ્રક્રિયામાં,આદર્શ વાયુનું કદ અડધું કરવામાં આવે છે. તો કહી શકાય કે:

  • A
    તંત્રની આંતરિક ઉર્જા ઘટે છે
  • B
    વાયુ દ્વારા થયેલ કાર્ય ધન છે
  • C
    વાયુ દ્વારા થયેલ કાર્ય ઋણ છે
  • D
    તંત્રની આંતરિક ઉર્જા વધે છે

Explore More

Similar Questions

$PV$ આલેખ દ્વારા દર્શાવવામાં આવેલી નીચેનામાંથી કઈ થર્મોડાયનેમિક પ્રક્રિયા દરમિયાન સિસ્ટમ દ્વારા શોષાયેલી ઉષ્મા ઉર્જા $PV$ આલેખ હેઠળના ક્ષેત્રફળ જેટલી હોઈ શકે છે?

નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો. સમતાપી પ્રક્રિયા માટે:

સમતાપી ફેરફારમાં,વાયુના દબાણ અને કદમાં થતા ફેરફારને ત્રણ અલગ-અલગ તાપમાન $T_3 > T_2 > T_1$ માટે નીચે મુજબ દર્શાવી શકાય છે:

સમતાપી પ્રક્રિયામાં,કયું વિધાન ખોટું છે?

સમતાપી પ્રક્રિયામાં આદર્શ વાયુને ઉષ્મા આપવામાં આવે છે.
$A.$ વાયુની આંતરિક ઉર્જા ઘટશે.
$B.$ વાયુની આંતરિક ઉર્જા વધશે.
$C.$ વાયુની આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર થશે નહીં.
$D.$ વાયુ ધન કાર્ય કરશે.
$E.$ વાયુ ઋણ કાર્ય કરશે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo