સમતાપી પ્રક્રિયામાં,કયું વિધાન ખોટું છે?

  • A
    તાપમાન અચળ રહે છે
  • B
    આંતરિક ઉર્જા અચળ રહે છે
  • C
    ઉર્જાની કોઈ આપ-લે થતી નથી
  • D
    $A$ અને $B$ સાચા છે

Explore More

Similar Questions

$300 \; K$ જેટલા અચળ તાપમાને એક મોલ આદર્શ વાયુનું કદ $10 \; L$ થી વધીને $20 \; L$ થાય છે. વાયુ દ્વારા થયેલ કાર્ય $J$ માં શોધો. $(R = 8.31 \; J/mol \cdot K)$ ($; J$ માં)

Difficult
View Solution

જો એક આદર્શ વાયુનું સમતાપી (isothermal) સંકોચન કરવામાં આવે,તો:

દબાણ $P$ ધરાવતો એક આદર્શ વાયુ એક પાત્રમાં બંધ છે જે $T$ તાપમાન ધરાવતા રિઝર્વોયરમાં રાખેલ છે. જો વાયુનું કદ તેના મૂળ કદ કરતાં બમણું કરવામાં આવે,તો નવું દબાણ $P^{\prime}$ કેટલું થશે?

સમતાપી પ્રક્રિયા દરમિયાન આદર્શ વાયુની આંતરિક ઊર્જામાં વધારો થાય છે જ્યારે વાયુને:

સમતાપી પરિસ્થિતિમાં આદર્શ વાયુને આપવામાં આવતી અમુક માત્રામાં ઉષ્મા શું પરિણમશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo