સમતાપી ફેરફારમાં, આદર્શ વાયુ કોનું પાલન કરે છે?

  • A
    બોઈલનો નિયમ
  • B
    ચાર્લ્સનો નિયમ
  • C
    ગે-લ્યુસેકનો નિયમ
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

જ્યારે આદર્શ વાયુનું સમતાપી (isothermal) સંકોચન કરવામાં આવે છે,ત્યારે તેનું દબાણ:

$500 \, K$ ના અચળ તાપમાને $5$ મોલ આદર્શ વાયુનું કદ બમણું કરતાં થતું કાર્ય ....... $J$ છે.

આદર્શ વાયુના સમતાપી વિસ્તરણ દરમિયાન,

$5 \ L$ કદ ધરાવતા આદર્શ વાયુને સમતાપી રીતે સંકોચીને $1 \ L$ કદ કરવામાં આવે છે. અણુઓની $r.m.s.$ ઝડપ

સમાન મોલ સંખ્યા ધરાવતા બે આદર્શ વાયુઓ $A$ અને $B$ અનુક્રમે અચળ તાપમાન $T_1$ અને $T_2$ પર વિસ્તરણ પામે છે, જેથી વાયુ $A$ નું દબાણ $50 \%$ ઘટે છે અને વાયુ $B$ નું દબાણ $75 \%$ ઘટે છે. જો બંને વાયુઓ દ્વારા કરવામાં આવેલ કાર્ય સમાન હોય, તો $T_1: T_2$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo