આદર્શ વાયુના સમતાપી વિસ્તરણ દરમિયાન,

  • A
    તેની આંતરિક ઉર્જા ઘટે છે
  • B
    તેની આંતરિક ઉર્જા બદલાતી નથી
  • C
    વાયુ દ્વારા થયેલ કાર્ય તેના દ્વારા શોષાયેલી ઉષ્માના જથ્થા જેટલું હોય છે
  • D
    $(b)$ અને $(c)$ બંને સાચા છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં $dQ = dW$ શરત સાચી પડે છે?

આદર્શ વાયુ માટે આપેલ $P-V$ આલેખ માટે,નીચેનામાંથી કયો $T-P$ આલેખ સાચો છે?

આદર્શ વાયુનો એક નમૂનો સમતાપી વિસ્તરણ (isothermal expansion) અનુભવે છે. જો $dQ$,$dU$ અને $dW$ અનુક્રમે પૂરી પાડવામાં આવેલી ઉષ્મા,આંતરિક ઉર્જામાં થતો ફેરફાર અને થયેલ કાર્ય દર્શાવતા હોય,તો:

નીચેનામાંથી કઈ પ્રક્રિયા ધીમી પ્રક્રિયા છે?

$5 \ L$ કદ ધરાવતા આદર્શ વાયુને સમતાપી રીતે સંકોચીને $1 \ L$ કદ કરવામાં આવે છે. અણુઓની $r.m.s.$ ઝડપ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo