$T$ તાપમાને રહેલા આદર્શ વાયુમાં,એક અણુ પાત્રની દીવાલ પર લગાડતું સરેરાશ બળ $T$ પર $T^q$ મુજબ આધાર રાખે છે. $q$ માટેનું યોગ્ય અનુમાન શું છે?

  • A
    $1/2$
  • B
    $2$
  • C
    $1/4$
  • D
    $1$

Explore More

Similar Questions

$127^{\circ}C$ તાપમાને $1$ ગ્રામ-મોલ આર્ગોન વાયુની ગતિઊર્જા .... $J$ હશે.

આપેલ તાપમાને હાઇડ્રોજન અને ઓક્સિજનની સરેરાશ ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

અમુક તાપમાન $T$ અને $2\, cm$ મર્ક્યુરીના દબાણે $4\, cm^{3}$ કદ ધરાવતા આદર્શ એકપરમાણ્વિક વાયુમાં અણુઓની સંખ્યા કેટલી હશે?
(આપેલ છે: અણુની સરેરાશ ગતિઊર્જા (તાપમાન $T$ પર) $= 4 \times 10^{-14}\, erg$,$g=980\, cm/s^{2}$,મર્ક્યુરીની ઘનતા $= 13.6\, g/cm^{3}$)

વાયુના એક મોલ માટે વાયુના અણુઓની સ્થાનાંતરિત ગતિઊર્જા કેટલી હોય છે?

જો ${H_2}$ ના અણુઓની સંખ્યા ${O_2}$ કરતા બમણી હોય,તો $300 \, K$ તાપમાને હાઇડ્રોજન અને ઓક્સિજનની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo