એક પ્રયોગમાં,$15 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ એક બહિર્ગોળ અરીસાની સામે $5 \, cm$ ના અંતરે ઓપ્ટિકલ બેન્ચ પર સહ-અક્ષીય રીતે મૂકવામાં આવે છે. જો વસ્તુને લેન્સથી $20 \, cm$ ના અંતરે મૂકવામાં આવે,તો વસ્તુ અને તેનું પ્રતિબિંબ એકબીજા પર સંપાત થાય છે. બહિર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ.......$cm$ છે.

  • A
    $27.5$
  • B
    $20$
  • C
    $25$
  • D
    $30.5$

Explore More

Similar Questions

નીચે આપેલ આકૃતિમાં,ત્રણ લેન્સ બનેલા છે. દરેકની જાડાઈ $|R_1|$ અને $|R_2|$ ની સરખામણીમાં અવગણ્ય છે,એટલે કે કાચના લેન્સની ઉપરની અને નીચેની સપાટીની વક્રતા ત્રિજ્યા,તો આ સંયોજનનો પાવર કેટલો થાય?

લેન્સની વક્રતાત્રિજયા $20\,cm$ અને વક્રીભવનાંક $1.5$ છે. જો પ્રવાહીનો વક્રીભવનાંક $1.6$ હોય,તો તંત્રની કેન્દ્રલંબાઇ .......... $cm$ થાય.

Difficult
View Solution

જો લેન્સને મુખ્ય અક્ષને લંબ બે ટુકડાઓમાં કાપવામાં આવે અને માત્ર એક ભાગનો ઉપયોગ કરવામાં આવે,તો પ્રતિબિંબની તીવ્રતા

$10 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સની ડાબી બાજુએ $20 \,cm$ અંતરે એક બિંદુવત ઉદગમ મૂકવામાં આવ્યું છે.
$(a)$ પ્રતિબિંબ ક્યાં રચાય છે?
$(b)$ લેન્સની જમણી બાજુએ $5 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ અરીસો ક્યાં મૂકવો જોઈએ,જેથી અંતિમ પ્રતિબિંબ ઉદગમ પર જ સંપાત થાય?
$(c)$ જો અંતર્ગોળ અરીસાને તે જ સ્થાને સમતલ અરીસા દ્વારા બદલવામાં આવે,તો અંતિમ પ્રતિબિંબ ક્યાં રચાશે?

એક સીધી વસ્તુને $20\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અભિસારી લેન્સની સામે $40\, cm$ ના અંતરે મૂકવામાં આવે છે. $10\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો એક અભિસારી અરીસો લેન્સની બીજી બાજુએ $60\, cm$ ના અંતરે મૂકવામાં આવે છે. અંતિમ પ્રતિબિંબનું સ્થાન અને કદ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo