એડિયાબેટિક (ઉષ્માઅવાહક) પ્રક્રિયામાં,સિસ્ટમ અને આસપાસના વાતાવરણ વચ્ચે ગરમીનું કોઈ સ્થાનાંતરણ થતું નથી. નીચેનામાંથી એડિયાબેટિક સ્થિતિ હેઠળ આદર્શ વાયુના મુક્ત વિસ્તરણ માટે સાચો વિકલ્પ પસંદ કરો:

  • A
    $q=0, \Delta T \neq 0, W=0$
  • B
    $q \neq 0, \Delta T=0, W=0$
  • C
    $q=0, \Delta T=0, W=0$
  • D
    $q=0, \Delta T < 0, W \neq 0$

Explore More

Similar Questions

$25^{\circ} C$ તાપમાને એક થર્મલી ઇન્સ્યુલેટેડ બંધ પાત્રમાં રાખેલા પ્રવાહીને બહારથી યાંત્રિક રીતે હલાવવામાં આવે છે. નીચેના થર્મોડાયનેમિક પરિમાણો માટે કયો વિકલ્પ સાચો હશે?

એક આદર્શ વાયુનું ચોક્કસ દળ $80 \ kJ$ ઉષ્માનું શોષણ કરે છે અને વાયુનું $25 \ bar$ ના અચળ દબાણે $2 \ L$ થી $10 \ L$ સુધી વિસ્તરણ થાય છે. આ પ્રક્રિયા દરમિયાન વાયુ માટે $\Delta U$ નું મૂલ્ય $kJ$ માં કેટલું હશે? $(1 \ bar-L = 100 \ J)$

જો $300 \ K$ તાપમાને $3 \ mol$ આદર્શ વાયુનું $30 \ dm^3$ થી $45 \ dm^3$ સુધી $80 \ kPa$ ના અચળ વિરોધી દબાણ વિરુદ્ધ સમતાપી વિસ્તરણ કરવામાં આવે,તો સ્થાનાંતરિત ઉષ્માનો જથ્થો . . . . . . $J$ છે.

ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમના આધારે,નીચેનામાંથી કયું સાચું છે?

બોમ્બ કેલેરીમીટરમાં $1 \ mol$ $Zn$ રજ સાથે $1 \ mol$ $H_2SO_4$ ની ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે $\Delta U$ અને $w$ નો સંબંધ .....

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo