$L-C-R$ શ્રેણી પરિપથમાં,માત્ર કેપેસીટન્સ $C$ નું મૂલ્ય બદલવામાં આવે છે. $C$ ના વિધેય તરીકે અનુનાદ આવૃત્તિ $f_0$ માં થતા ફેરફારને કેવી રીતે દર્શાવી શકાય?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

અનુનાદની તીક્ષ્ણતા કયા પરિબળ પર આધાર રાખે છે?

$L=2 \text{ H}$,$C=32 \mu\text{F}$ અને $R=10 \Omega$ ધરાવતા શ્રેણી $\text{LCR}$ પરિપથનો $Q$ ફેક્ટર કેટલો થાય?

Difficult
View Solution

ધારો કે અગાઉના ઉદાહરણમાં સ્ત્રોતની આવૃત્તિ બદલી શકાય છે.
$(a)$ સ્ત્રોતની કઈ આવૃત્તિ પર અનુનાદ (resonance) થાય છે?
$(b)$ અનુનાદની સ્થિતિમાં ઈમ્પિડન્સ,પ્રવાહ અને વ્યય થતો પાવર ગણો.

$L-C-R$ શ્રેણી અનુનાદ પરિપથનો આઉટપુટ વોલ્ટેજ (અવરોધ પર લેવામાં આવેલ) $200 \,Hz$ ની આવૃત્તિએ તેના મહત્તમ મૂલ્યના અડધા સુધી ઘટી જાય છે અને $800 \,Hz$ પર ફરીથી તે જ મૂલ્ય સુધી પહોંચે છે. આ પરિપથની બેન્ડવિડ્થ ............. $\,Hz$ છે.

$250\,\mu F$ નો કેપેસિટર $0.16\,mH$ ઇન્ડક્ટન્સ ધરાવતા કોઈલ સાથે સમાંતર જોડેલ છે, જ્યારે તેનો અસરકારક અવરોધ $20\,\Omega$ છે. અનુનાદ આવૃત્તિ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo