એસિડિક માધ્યમમાં,ડાયક્રોમેટ આયન ફેરસ આયનનું ફેરિક આયનમાં ઓક્સિડેશન કરે છે. જો પોટેશિયમ ડાયક્રોમેટનું ગ્રામ આણ્વીય દળ $294 \ g$ હોય,તો તેનું ગ્રામ તુલ્ય દળ $...$ ગ્રામ છે.

  • A
    $294$
  • B
    $127$
  • C
    $49$
  • D
    $24.5$

Explore More

Similar Questions

એસિડિક માધ્યમમાં $Fe^{+2}$ દ્વારા $Cr_2O_7^{-2}$ આયનનું $Cr^{+3}$ આયનમાં રિડક્શન થાય છે અને $Fe^{+2}$ નું $Fe^{+3}$ માં ઓક્સિડેશન થાય છે,આ રેડોક્સ પ્રક્રિયાને સંતુલિત કરો.

$KMnO_4$ એ એસિડિક માધ્યમમાં ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે. એસિડિક દ્રાવણમાં એક મોલ સલ્ફાઇડ આયન $(S^{2-})$ સાથે પ્રક્રિયા કરવા માટે $KMnO_4$ ના કેટલા મોલની જરૂર પડશે ($/5$ માં)?

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A$,$B$,$C$,$D$ નક્કી કરો.
$S + HNO_3 \, (Dil.) \longrightarrow H_2SO_4 + NO \uparrow $

એસિડિક દ્રાવણમાં $Cr_2O_7^{2-}$ નું $Cr^{3+}$ માં રિડક્શન કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન વપરાય છે?

પ્રક્રિયા $I_2 + 2S_2O_3^{2-} \to 2I^{-} + S_4O_6^{2-}$ માં,આયોડિનનું તુલ્ય વજન કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo