ઘાસના મેદાનના નિવસનતંત્રની આહાર શૃંખલામાં,સર્વોચ્ચ ઉપભોગીઓ કોણ છે?

  • A
    માંસાહારીઓ
  • B
    તૃણાહારીઓ
  • C
    માંસાહારીઓ અથવા તૃણાહારીઓ
  • D
    બેક્ટેરિયા

Explore More

Similar Questions

આહાર શૃંખલા શેની બનેલી હોય છે?

નીચે સ્થળજ નિવસનતંત્રમાં ફોસ્ફરસ ચક્રનું સરળ મોડેલ ચાર ખાલી જગ્યાઓ $(A-D)$ સાથે આપેલ છે. ખાલી જગ્યાઓ ઓળખો.

વનસ્પતિઓ દ્વારા સૌર ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર થાય છે અને પ્રાણીઓમાં આ રાસાયણિક ઊર્જાનું ગતિજ અથવા ઉષ્મા ઊર્જામાં રૂપાંતર થાય છે. આ પ્રક્રિયા શું દર્શાવે છે?

List-$I$ ને List-$II$ સાથે જોડો:
List-$I$ List-$II$
$a$. મહાસાગરોમાં ઓગળેલ કાર્બન $i$. $55$ અબજ ટન
$b$. પ્રકાશસંશ્લેષણ દ્વારા કાર્બનનું વાર્ષિક સ્થાપન $ii$. $71 \%$
$c$. વનસ્પતિઓ દ્વારા ગ્રહણ કરાયેલ $PAR$ $iii$. $4 \times 10^{13} \ kg$
$d$. મહાસાગરોની ઉત્પાદકતા $iv$. $2$ થી $10 \%$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાનો ઓળખો:
$(1)$ સૂકા વિસ્તારોમાં થતા અનુક્રમણને મરૂસંચક્ર (xerarch succession) કહે છે.
$(2)$ છોડ (herb) અવસ્થા એ વનસ્પતિની એવી અવસ્થા છે જે ખુલ્લામાં બારેમાસ ટકી શકે છે.
$(3)$ પરિસ્થિતિકીય અનુક્રમણને કારણે જૈવસમાજની ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતામાં ઘટાડો થાય છે.
$(4)$ પ્રાથમિક અનુક્રમણ પૂર્ણ થવા માટે સરેરાશ $1000$ વર્ષનો સમય લાગે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo