$20 \,g$ પાણીના તુલ્ય ધરાવતા કેલરીમીટરમાં $1.1 \,kg$ દળનું પાણી $288 \,K$ તાપમાને લેવામાં આવે છે. જો તેમાંથી $373 \,K$ તાપમાનની વરાળ પસાર કરવામાં આવે અને પાણીનું તાપમાન $6.5^{\circ} C$ જેટલું વધે,તો સંઘનિત થયેલી વરાળનું દળ ............ $g$ છે.

  • A
    $17.5$
  • B
    $11.7$
  • C
    $15.7$
  • D
    $18.2$

Explore More

Similar Questions

$0\;^{\circ} C$ તાપમાન ધરાવતા $10\; g$ બરફના ટુકડાઓને $40\;^{\circ} C$ તાપમાન ધરાવતા એક પાત્રમાં (પાણીનો જળતુલ્યાંક $55\; g$) નાખવામાં આવે છે. આસપાસમાંથી ઉષ્માનો વિનિમય અવગણ્ય છે તેમ ધારતા,પાત્રમાં રહેલા પાણીનું અંતિમ તાપમાન ($^{\circ} C$ માં) આશરે કેટલું થશે? $(L_f = 80\; cal/g)$

બે પ્રવાહી $A$ અને $B$ ના તાપમાન અનુક્રમે $75^{\circ} C$ અને $15^{\circ} C$ છે. તેમના દળનો ગુણોત્તર $2: 3$ છે અને તેમની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $3: 4$ છે. જો આ બે પ્રવાહીઓને મિશ્ર કરવામાં આવે,તો પરિણામી તાપમાન $...^{\circ} C$ થશે.

$20 \,g$ એલ્યુમિનિયમ (વિશિષ્ટ ઉષ્મા $0.2 \,cal \,g^{-1} {}^{\circ}C^{-1}$) નો પાણીનો તુલ્યાંક ......... $g$ છે.

$-20\,^oC$ તાપમાન ધરાવતા $2\,kg$ બરફના ટુકડાને $15\,^oC$ તાપમાન ધરાવતા $3\,kg$ પાણીમાં ઉમેરવામાં આવે છે. ઉષ્માનો વ્યય અને પાત્રની ઉષ્માધારિતાને અવગણતા,અંતિમ સ્થિતિ શું હશે?

Difficult
View Solution

$80 \, ^oC$ તાપમાન ધરાવતા $0.1 \, m^3$ પાણીને $60 \, ^oC$ તાપમાન ધરાવતા $0.3 \, m^3$ પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. મિશ્રણનું અંતિમ તાપમાન ........ $^oC$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo