જો $10 \ atm$ ના દબાણે $4 \ L$ થી અંતિમ કદ સુધી આદર્શ વાયુના સમતાપી પ્રતિવર્તી વિસ્તરણ દરમિયાન થયેલ કાર્ય $-184.24 \ L \ atm$ હોય,તો વાયુનું અંતિમ કદ $L$ માં કેટલું હશે?

  • A
    $40$
  • B
    $400$
  • C
    $8$
  • D
    $80$

Explore More

Similar Questions

ખાલી જગ્યા પૂરો :
$(i)$ કોઈ પણ બે ઉષ્માવાહક પદાર્થો વચ્ચે તાપમાનની ઉષ્મીય સંતુલન સ્થિતિ પ્રાપ્ત થવાની વિધિને ઉષ્માગતિશાસ્ત્રનો $\dots\dots$ નિયમ કહે છે.
$(ii)$ ઉષ્માગતિશાસ્ત્રનો નિયમ વાસ્તવમાં $\dots\dots$ નો નિયમ છે.
$(iii)$ તાપમાપક થર્મોમીટર ઉષ્માગતિશાસ્ત્રના $\dots\dots$ નિયમ મુજબ તાપમાન માપે છે.

આદર્શ વાયુના બે મોલ શૂન્યાવકાશમાં સ્વયંભૂ રીતે વિસ્તરણ પામે છે. થયેલ કાર્ય ............. $Joule$ છે.

$1 \ mol$ આદર્શવાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ થતા થતું કાર્ય ............ થશે.

મંદન એન્થાલ્પી (Enthalpy of dilution) સમજાવો.

Difficult
View Solution

$300 \, K$ તાપમાને $16 \, L$ થી $2 \, L$ સુધી પ્રતિવર્તી અને સમોષ્મી રીતે સંકોચાયેલા મોનોએટોમિક આદર્શ વાયુનું અંતિમ તાપમાન ગણો. ($, K$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo