આદર્શ વાયુના બે મોલ શૂન્યાવકાશમાં સ્વયંભૂ રીતે વિસ્તરણ પામે છે. થયેલ કાર્ય ............. $Joule$ છે.

  • A
    $2$
  • B
    $4$
  • C
    $0$
  • D
    અનંત

Explore More

Similar Questions

$300 \ K$ તાપમાને એક મોલ આદર્શ વાયુનું $1 \ L$ થી $10 \ L$ કદ સુધી સમતાપી વિસ્તરણ કરવામાં આવે છે. આ પ્રક્રિયા માટે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ....... $cal$ છે $(R = 2 \ cal \ mol^{-1} \ K^{-1})$

જ્યારે $2 \ L$ આદર્શ વાયુ શૂન્યાવકાશમાં સમતાપી રીતે વિસ્તરણ પામીને કુલ $6 \ L$ કદ પ્રાપ્ત કરે છે,ત્યારે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર $J$ માં કેટલો હશે? (નજીકનો પૂર્ણાંક)

$300 \ K$ તાપમાને $2 \ mol$ આદર્શ વાયુનું $1 \ L$ થી $10 \ L$ કદ સુધી પ્રતિવર્તી અને સમતાપી વિસ્તરણ થાય ત્યારે થતું કાર્ય કેટલું હશે ($kJ$ માં)? $(R = 0.0083 \ kJ \ K^{-1} \ mol^{-1})$

સમતાપી સ્થિતિમાં,$300 \; K$ તાપમાને એક વાયુ $2 \; bar$ ના અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ $0.1 \; L$ થી $0.25 \; L$ સુધી વિસ્તરણ પામે છે. વાયુ દ્વારા થયેલ કાર્ય .... છે. [આપેલ છે કે $1 \; L \; bar = 100 \; J$]

તે એક સામાન્ય સિદ્ધાંત છે કે સિસ્ટમમાં જેટલી ઓછી ઉર્જા હોય,તે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo