જો $\Delta ABC$ ના શિરોબિંદુઓ $A(-4, -1)$,$B(1, 2)$ અને $C(4, -3)$ હોય,તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય?

  • A
    $13$
  • B
    $16$
  • C
    $15$
  • D
    $17$

Explore More

Similar Questions

જો $\Delta ABC$ ની બાજુઓના મધ્યબિંદુઓના યામ $D(4,6), E(2,2)$ અને $F(3,1)$ હોય,તો $\Delta ABC$ ના મધ્યકેન્દ્રના યામ શોધો.

નીચે આપેલ વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો અને તમારા જવાબનું સમર્થન કરો.
બિંદુઓ $A(4,3), B(6,4), C(5,-6)$ અને $D(-3,5)$ એ સમાંતરબાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે.

નીચેનું વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબનું સમર્થન કરો.
બિંદુઓ $A(3, 1)$,$B(12, -2)$ અને $C(0, 2)$ ત્રિકોણના શિરોબિંદુઓ હોઈ શકે નહીં.

નીચેનું વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબનું સમર્થન કરો.
બિંદુ $P(0, 2)$ એ $y$-અક્ષ અને બિંદુઓ $A(-1, 1)$ અને $B(3, 3)$ ને જોડતા રેખાખંડના લંબદ્વિભાજકનું છેદબિંદુ છે.

નીચેનું વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબનું સમર્થન કરો.
એક વર્તુળનું કેન્દ્ર ઉગમબિંદુ પર છે અને બિંદુ $P(5,0)$ તેના પર આવેલું છે. બિંદુ $Q(6,8)$ વર્તુળની બહાર આવેલું છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo