જો સુરેખ પથ પર ગતિ કરતા કણનો વેગ $v$ તેના સ્થાનાંતર $s$ સાથે $20 \ m/s$ થી ઘટીને $s=30 \ m$ પર શૂન્ય થાય છે,તો $s=15 \ m$ પર કણનો પ્રવેગ કેટલો હશે?

  • A
    $2/3 \ m/s^2$
  • B
    $-2/3 \ m/s^2$
  • C
    $20/3 \ m/s^2$
  • D
    $-20/3 \ m/s^2$

Explore More

Similar Questions

$t= 0$ સમયે $x= 0$ પર રહેલો એક કણ ધન $x-$દિશામાં $v = \alpha \sqrt{x}$ મુજબ બદલાતા વેગ સાથે ગતિ શરૂ કરે છે. કણનું સ્થાનાંતર સમય સાથે કેવી રીતે બદલાય છે?

સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને એક પદાર્થ $\frac{5}{4} \,ms^{-2}$ ના પ્રવેગ સાથે ગતિ કરે છે. ત્રીજી સેકન્ડમાં પદાર્થ દ્વારા કપાયેલું અંતર કેટલું હશે?

સમય $t$ ના વિધેય તરીકે કણનું સ્થાન $x(t) = at + bt^2 - ct^3$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $a, b$ અને $c$ અચળાંકો છે. જ્યારે કણનો પ્રવેગ શૂન્ય થાય,ત્યારે તેનો વેગ કેટલો હશે?

એક કણ સીધી રેખામાં એવી રીતે ગતિ કરે છે કે જેથી કોઈપણ સમયે $t$ પર તેનું સ્થાનાંતર $s = t^3 - 6t^2 + 3t + 4$ મીટર દ્વારા આપવામાં આવે છે. જ્યારે પ્રવેગ શૂન્ય હોય ત્યારે વેગ ........ $m s^{-1}$ છે.

એક ગતિશીલ પદાર્થ સમયના વર્ગના પ્રમાણમાં અંતર કાપે છે. તો પદાર્થનો પ્રવેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo