જો $NH_4Cl$,$NaOH$ અને $NaCl$ ના $\Lambda_{\infty}$ ના મૂલ્યો અનુક્રમે $130$,$217$ અને $109 \ ohm^{-1} \ cm^2 \ equiv^{-1}$ હોય,તો $NH_4OH$ માટે $\Lambda_{\infty}$ નું મૂલ્ય $ohm^{-1} \ cm^2 \ equiv^{-1}$ માં કેટલું થાય?

  • A
    $238$
  • B
    $196$
  • C
    $22$
  • D
    $456$

Explore More

Similar Questions

વાહકતા (એકમ $S$) એ પાત્રના ક્ષેત્રફળ $(A)$ અને તેમાં રહેલા દ્રાવણની સાંદ્રતા $(C)$ ના સમપ્રમાણમાં છે અને પાત્રની લંબાઈ $(l)$ ના વ્યસ્ત પ્રમાણમાં છે. તો પ્રમાણ્યતા અચળાંકનો એકમ શું થાય?

કોષનો કોષ-અચળાંક $0.5 \ cm^{-1}$ છે અને અવરોધ $R = 50 \ \Omega$ છે. જો નોર્માલિટી $1 \ N$ હોય,તો વીજરાસાયણિક કોષની તુલ્યવાહકતા ...... $\Omega^{-1} \ cm^2 \ (g \ eq)^{-1}$ થાય.

$25 \ ^oC$ તાપમાને $Na_2SO_4$ ના $0.001 \ M$ જલીય દ્રાવણની વાહકતા $2.6 \times 10^{-3} \ S \ cm^{-1}$ છે. જો $Na^+$ ની સીમિત મોલર વાહકતા $50 \ S \ cm^2 \ mol^{-1}$ હોય,તો $SO_4^{2-}$ ની સીમિત મોલર વાહકતા .............. $S \ cm^2 \ mol^{-1}$ થશે (પાણીની વાહકતા અવગણો).

નીચેનામાંથી કયા દ્રાવણનો ઉપયોગ વાહકતા કોષના કોષ અચળાંક (cell constant) નક્કી કરવા માટે પ્રમાણિત દ્રાવણ તરીકે થઈ શકતો નથી?

$20\,^oC$ તાપમાને $N/10$ $KCl$ દ્રાવણની વિશિષ્ટ વાહકતા $0.0212\,ohm^{-1}\,cm^{-1}$ છે અને આ દ્રાવણ ધરાવતા કોષનો $20\,^oC$ તાપમાને અવરોધ $55\,ohm$ છે. તો કોષ અચળાંક ............. $cm^{-1}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo