નીચેનામાંથી કયા દ્રાવણનો ઉપયોગ વાહકતા કોષના કોષ અચળાંક (cell constant) નક્કી કરવા માટે પ્રમાણિત દ્રાવણ તરીકે થઈ શકતો નથી?

  • A
    $1 \ M \ KCl$
  • B
    $0.1 \ M \ KCl$
  • C
    $0.01 \ M \ KCl$
  • D
    સંતૃપ્ત $KCl$

Explore More

Similar Questions

અનંત મંદને $BaCl_2$,$H_2SO_4$ અને $HCl$ ની તુલ્ય વાહકતા અનુક્રમે $\Lambda_1^\infty$,$\Lambda_2^\infty$ અને $\Lambda_3^\infty$ છે,તો અનંત મંદને $BaSO_4$ ની તુલ્ય વાહકતા કેટલી થશે?

Difficult
View Solution

$23 \ ^oC$ તાપમાને $0.1 \ N \ KCl$ દ્રાવણની વિશિષ્ટ વાહકતા $0.012 \ \Omega^{-1} \ cm^{-1}$ છે. સમાન તાપમાને દ્રાવણ ધરાવતા કોષનો અવરોધ $55 \ \Omega$ માલૂમ પડ્યો હતો. તો કોષ અચળાંક .............. $cm^{-1}$ થશે.

મંદન સાથે પ્રબળ વિદ્યુતવિભાજ્યની તુલ્ય વાહકતામાં વધારો મુખ્યત્વે શેના કારણે થાય છે?

આયનીય વાહકતા એટલે શું? તે કયા આધારો પર આધાર રાખે છે?

નીચેનામાંથી કયા $M$ $KCl$ ના દ્રાવણનું તુલ્ય વાહકતાનું મૂલ્ય સૌથી ઓછું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo