જો સૂર્યનું તાપમાન $T$ થી વધારીને $2T$ કરવામાં આવે અને તેની ત્રિજ્યા $R$ થી વધારીને $2R$ કરવામાં આવે,તો પૃથ્વી પર પ્રાપ્ત થતી વિકિરણ ઉર્જાનો અગાઉની ઉર્જા સાથેનો ગુણોત્તર કેટલો થશે?

  • A
    $4$
  • B
    $16$
  • C
    $32$
  • D
    $64$

Explore More

Similar Questions

એક કૃષ્ણ પદાર્થ (black body) ના ઉર્જા વર્ણપટમાં મહત્તમ ઉર્જા $\lambda_o$ તરંગલંબાઈ પાસે મળે છે. હવે કૃષ્ણ પદાર્થનું તાપમાન એવી રીતે બદલવામાં આવે છે કે જેથી મહત્તમ ઉર્જા $\frac{3\lambda_o}{4}$ તરંગલંબાઈ પાસે મળે. તો કૃષ્ણ પદાર્થ દ્વારા ઉત્સર્જિત પાવરમાં કેટલા ગણો વધારો થશે?

બે સમાન પદાર્થોના તાપમાન $277^{\circ} C$ અને $67^{\circ} C$ છે. જો આસપાસનું તાપમાન $27^{\circ} C$ હોય, તો સમાન સમયગાળા દરમિયાન બંને પદાર્થો દ્વારા ગુમાવેલી ઉષ્માનો ગુણોત્તર (આશરે) કેટલો હશે ($ : $ માં)?

$27^{\circ}C$ તાપમાને એક કૃષ્ણ પદાર્થ (black body) દ્વારા દર સેકન્ડે ઉત્સર્જિત ઉર્જા $10\;J$ છે. જો કૃષ્ણ પદાર્થનું તાપમાન વધારીને $327^{\circ}C$ કરવામાં આવે,તો દર સેકન્ડે ઉત્સર્જિત ઉર્જા ......... $J$ થશે.

જ્યારે આસપાસનું તાપમાન $300 \ K$ હોય ત્યારે $600 \ K$ અને $900 \ K$ તાપમાને રહેલા કૃષ્ણ પદાર્થ દ્વારા ઉત્સર્જિત વિકિરણની ઊર્જાનો ગુણોત્તર કેટલો થાય ($/16$ માં)?

બે ઇલેક્ટ્રિક લેમ્પ $A$ અને $B$ સમાન પાવરનું ઉત્સર્જન કરે છે. તેમના ફિલામેન્ટ સમાન પરિમાણો ધરાવે છે અને તેમની ઉત્સર્જકતા (emissivity) $e_A$ અને $e_B$ છે. તેમના સપાટીના તાપમાન $T_A$ અને $T_B$ છે. ગુણોત્તર $\frac{T_A}{T_B}$ કોના બરાબર થશે :-

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo