જો એક પ્રક્રિયાના $500 \ K$ અને $700 \ K$ તાપમાને વેગ અચળાંકો અનુક્રમે $0.002 \ s^{-1}$ અને $0.06 \ s^{-1}$ હોય,તો સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય કેટલું થાય? $(R=8.314 \ J \ mol^{-1} \ K^{-1}, \log 3=0.477)$

  • A
    $49.49 \ kJ \ mol^{-1}$
  • B
    $98.98 \ kJ \ mol^{-1}$
  • C
    $24.75 \ kJ \ mol^{-1}$
  • D
    $12.37 \ kJ \ mol^{-1}$

Explore More

Similar Questions

એક પ્રક્રિયા $A \rightarrow B$ માટે,$A$ અને $B$ ની સરેરાશ ઊર્જા અનુક્રમે $30 \ kcal/mol$ અને $60 \ kcal/mol$ છે. પ્રતિગામી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા $93 \ kcal/mol$ છે. તો પુરોગામી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા કેટલી હશે?

જ્યારે પ્રક્રિયાનું તાપમાન $10^{\circ}C$ જેટલું વધારવામાં આવે,ત્યારે પ્રક્રિયાનો વેગ કેટલા ગણો વધશે?

$500 \, K$ તાપમાને ઉદ્દીપક ઉમેરતા પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક $2.718$ ગણો વધે છે. જો ઉદ્દીપકની હાજરીમાં સક્રિયકરણ ઊર્જા $4.15 \, kJ \, mol^{-1}$ હોય,તો ઉદ્દીપકની ગેરહાજરીમાં $E_a$ કેટલો હશે? ($e = 2.718$ અને $R = 8.314 \times 10^{-3} \, kJ \, K^{-1} \, mol^{-1}$)

Difficult
View Solution

નિયત તાપમાને પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા $2.303 \, RT \, J \, mol^{-1}$ છે. તો વેગ અચળાંક અને આર્હેનિયસ અચળાંકનો ગુણોત્તર $......$ થશે.

એક પ્રક્રિયાનો તાપમાન ગુણાંક $2$ છે. જ્યારે તાપમાન $30^{\circ} C$ થી વધારીને $90^{\circ} C$ કરવામાં આવે છે,ત્યારે પ્રક્રિયાનો વેગ કેટલા ગણો વધશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo