જો આયનિક ઘન માટે ત્રિજ્યા ગુણોત્તર $0.5248$ હોય અને કેટાયનની ત્રિજ્યા $0.95 \ \mathring{A}$ હોય,તો એનાયનની ત્રિજ્યા કેટલી હશે?

  • A
    $1.45 \ \mathring{A}$
  • B
    $1.81 \ \mathring{A}$
  • C
    $1.20 \ \mathring{A}$
  • D
    $1.60 \ \mathring{A}$

Explore More

Similar Questions

જો $AB$ એ ઝિંક બ્લેન્ડ બંધારણમાં સ્ફટિકીકરણ પામે છે જેમાં $B^{-}$ આયનો લેટીસ બિંદુઓ પર હોય,તો $A^{+}$ આયનો દ્વારા કેટલા ટકા ટેટ્રાહેડ્રલ વોઇડ્સ રોકાયેલા હશે?

Difficult
View Solution

$Na$ અને $Mg$ અનુક્રમે $BCC$ અને $FCC$ પ્રકારના સ્ફટિકોમાં સ્ફટિકીકરણ પામે છે,તો તેમના સંબંધિત એકમ કોષમાં રહેલા $Na$ અને $Mg$ ના પરમાણુઓની સંખ્યા કેટલી છે?

ફલક કેન્દ્રિત ઘન $(FCC)$ એકમ કોષમાં,ફલક કેન્દ્ર પર રહેલો પરમાણુ એક એકમ કોષ સાથે કેટલો ભાગ વહેંચે છે?

$TlCl$ નું બંધારણ $CsCl$ જેવું છે. $TlCl$ માં ત્રિજ્યા ગુણોત્તર કેટલો હશે?

એક સંયોજનમાં $W$ પરમાણુઓ એકમકોષના ખૂણા પર,$O$ પરમાણુઓ એકમકોષની ધારી પર તથા $Na$ પરમાણુ અંત:કેન્દ્રિત હોય,તો સંયોજનનું અણુસૂત્ર થશે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo