જો વર્તુળની ત્રિજ્યામાં $75 \%$ નો વધારો કરવામાં આવે,તો તેના પરિઘમાં કેટલો વધારો થશે ($\%$ માં)?

  • A
    $25$
  • B
    $50$
  • C
    $75$
  • D
    $100$

Explore More

Similar Questions

જો એક ત્રિકોણ કે જેનો પાયો $6\, cm$ છે તેનું ક્ષેત્રફળ $6\, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના ક્ષેત્રફળ જેટલું હોય,તો આ ત્રિકોણની ઊંચાઈ ($cm$ માં) શોધો.

જો એક લંબચોરસ ખેતરની લંબાઈમાં $20 \%$ નો વધારો કરવામાં આવે અને પહોળાઈમાં $20 \%$ નો ઘટાડો કરવામાં આવે,તો લંબચોરસનું ક્ષેત્રફળ $192 \, m^2$ થાય છે. તો મૂળ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું હશે? ($m^2$ માં)

એક લૉન ત્રિકોણના આકારમાં છે,જેનો પાયો અને ઊંચાઈ $2:3$ ના ગુણોત્તરમાં છે. લૉનનું ક્ષેત્રફળ $\frac{1}{12}$ હેક્ટર છે. લૉનનો પાયો અને ઊંચાઈ શોધો.

એક આકૃતિ '$a$' $m$ બાજુવાળા ચોરસ અને તેની બહારની બાજુએ દોરેલા અર્ધવર્તુળોની બનેલી છે. આ રીતે બનેલી આકૃતિનું ક્ષેત્રફળ ($m^{2}$ માં) કેટલું થશે?

$5 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો,જે $3.5 \, cm$ લંબાઈના ચાપ દ્વારા બનેલ છે (માં $cm^2$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo