જો કોઈ પદાર્થની ગતિઊર્જામાં $20 \%$ નો ફેરફાર થાય,તો તેના વેગમાનમાં કેટલો ફેરફાર થશે?

  • A
    $20 \%$
  • B
    $24 \%$
  • C
    $40 \%$
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

શાળા કે હોસ્પિટલના વિસ્તારમાં વાહનની ગતિને નિયંત્રિત કરવા માટેનું એક મહત્વનું પરિબળ જણાવો.

શરૂઆતમાં સ્થિર રહેલા પદાર્થ પર $t$ સમય માટે અચળ બળ $F$ લગાડવામાં આવે છે. $t$ સમયે તેની ગતિઊર્જા કેટલી હશે?

જો કોઈ પદાર્થની ગતિઊર્જામાં $300\%$ નો વધારો કરવામાં આવે,તો વેગમાનમાં થતો ટકાવારી ફેરફાર કેટલો હશે?

$300 \ g$ દળ ધરાવતા પદાર્થનો વેગ $(3\hat{i} + 4\hat{j}) \ m/s$ હોય,તો તેની ગતિઊર્જા . . . . . . $J$ થાય.

$m$ અને $2m$ દળ ધરાવતા બે પદાર્થોનું વેગમાન સમાન છે. તેમની ગતિઊર્જાઓ $E_1$ અને $E_2$ નો ગુણોત્તર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo