જો વંદાનું માથું કાપી નાખવામાં આવે,તો પણ તે એક અઠવાડિયા સુધી જીવિત રહી શકે છે. આનું કારણ શું છે?

  • A
    શરીર સખત કાઈટિનયુક્ત બાહ્યકંકાલથી ઢંકાયેલું હોય છે.
  • B
    માથામાં ચેતાતંત્રનો માત્ર નાનો ભાગ હોય છે,જ્યારે બાકીનો ભાગ શરીરના વક્ષ ભાગમાં આવેલો હોય છે.
  • C
    વંદા માટે માથું કોઈ કામનું નથી.
  • D
    ખોરાક પકડવાનું સાધન શરીરના અન્ય ભાગમાં જોવા મળે છે.

Explore More

Similar Questions

ઘરમાખી ખાંડ પર કેવી રીતે ખોરાક લે છે?

નીચે આપેલી આકૃતિ વંદાના નર પ્રજનનતંત્રને દર્શાવે છે. $P$,$Q$ અને $R$ ને ઓળખો.

વંદાનું જઠર (Gizzard) એ કઈ તંત્રનો ભાગ છે?

વંદામાં ઉત્સર્જન નીચેનામાંથી કોના દ્વારા થતું નથી?

વંદાના ચેતાતંત્ર વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(i)$ તે વક્ષ બાજુએ જોડાયેલા યુગ્મિત આયામ સંયોજીઓ દ્વારા જોડાયેલા ખંડીય રીતે ગોઠવાયેલા ચેતાકંદોની શ્રેણી ધરાવે છે.
$(ii)$ છ ચેતાકંદો ઉરસમાં અને ત્રણ ઉદરમાં આવેલા હોય છે.
$(iii)$ સંવેદી અંગોમાં એન્ટેના,આંખો,મેક્સિલરી પાલ્પ,લેબિયલ પાલ્પ અને એનલ સર્સી વગેરેનો સમાવેશ થાય છે.
$(iv)$ દરેક આંખ લગભગ $5000$ ષટ્કોણીય ઓમેટીડિયાની બનેલી હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo