જો બે દ્રાવકો $X$ અને $Y$ (સમાન આણ્વીય દળ ધરાવતા) ના ઉત્કલન બિંદુઓનો ગુણોત્તર $2 : 1$ હોય અને તેમની બાષ્પીભવન એન્થાલ્પીનો ગુણોત્તર $1 : 2$ હોય,તો $X$ નો ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક એ $Y$ ના ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક કરતા $\underline{ m }$ ગણો છે. $m$ નું મૂલ્ય $.....$ છે. (નજીકનો પૂર્ણાંક)

  • A
    $8$
  • B
    $6$
  • C
    $4$
  • D
    $2$

Explore More

Similar Questions

$125 \ g$ બેન્ઝિન (ઉત્કલનબિંદુ $80^\circ \text{C}$) માં $3.3 \ g$ અજ્ઞાત પદાર્થ ઓગાળવાથી મળતા દ્રાવણનું ઉત્કલનબિંદુ $80.66^\circ \text{C}$ હોય,તો અજ્ઞાત પદાર્થનો અણુભાર કેટલો થશે? $(K_b = 3.28 \ \text{K kg mol}^{-1})$

બનેલા દ્રાવણોના ઉત્કલનબિંદુ $(B.P.)$ નો ક્રમ શું છે?

જો $\Delta T_{b}=0.3 \ K$ અને દ્રાવક માટે $K_{b} = 1.8 \ K \ kg \ mol^{-1}$ હોય,તો $0.3 \ kg$ દ્રાવકમાં ઓગળેલા અબાષ્પશીલ દ્રાવ્યના મોલની સંખ્યા ગણો.

જો પાણીનું ઉત્કલનબિંદુ $100 \,^{\circ}C$ હોય,તો પાણીના ઉત્કલનબિંદુમાં આશરે $1 \,^{\circ}C$ નો વધારો કરવા માટે $500 \,g$ પાણીમાં કેટલા ગ્રામ $NaCl$ ઉમેરવું જોઈએ ($,g$ માં)? આપેલ છે $(K_{b})_{H_2O} = 0.52 \,K \cdot kg/mol$.

$1 \ g$ યુરિયા ધરાવતું જલીય દ્રાવણ $100.25 \ ^oC$ તાપમાને ઉકળે છે. સમાન કદમાં $3 \ g$ ગ્લુકોઝ ધરાવતું જલીય દ્રાવણ ........ $^oC$ તાપમાને ઉકળશે. (યુરિયા અને ગ્લુકોઝનું આણ્વીય દળ અનુક્રમે $60$ અને $180$ છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo