જો ઉત્પાદક એક વિશાળ ઝાડ હોય જે અનેક તૃણાહારીને આકાર આપતું હોય જે તૃણાહારીઓ પર અનેક સ્વસ્થ પરના પરોપજીવીઓ હુમલો કરતાં હોય તો સંખ્યાના પિરામિડ
ઉંધો
સીધો
અનિયમિત
ધરી આકારનો
ઊર્જાના પિરામિડ માટે નીચેનામાંથી કયું વિધાન હંમેશા સાચું છે?
સંખ્યાના પિરામિડમાં સૌથી સામાન્ય પિરામિડ
જૈવભારને આધારે આપેલ પિરામિડને ઓળખો.
નીચેનામાંથી કયાં પ્રકારનાં નિવસનતંત્રમાં જૈવભારનાં પિરામિડ ઉંધા મળી શકે.
પરિસ્થીકીય પીરામીડમાં નીચેના પૈકી ક્યાં સજીવોનો સમાવેશ કરાયો નથી, ને કોઈ સ્થાન અપાયું નથી