જો દબાણ વધારવામાં આવે,તો આપેલ સંતુલન $C_{(s)} + H_2O_{(g)} \rightleftharpoons CO_{(g)} + H_{2(g)}$ પર તેની શું અસર થશે?

  • A
    પુરોગામી દિશામાં
  • B
    પ્રતિગામી દિશામાં
  • C
    કોઈ અસર નહીં
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જ્યારે $NaNO_3$ ને બંધ પાત્રમાં ગરમ કરવામાં આવે છે,ત્યારે $O_2$ મુક્ત થાય છે અને $NaNO_2$ બાકી રહે છે. સંતુલન સમયે,

વિધાન : ઉદ્દીપક પ્રક્રિયાના સંતુલન અચળાંકમાં ફેરફાર કરતું નથી.
કારણ : ઉદ્દીપક પ્રક્રિયકો સાથે સંકીર્ણ બનાવે છે અને પ્રક્રિયા માટે ઓછી સક્રિયકરણ ઉર્જા સાથેનો વૈકલ્પિક માર્ગ પૂરો પાડે છે; પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓ સમાન પ્રમાણમાં અસર પામે છે.

$25 \ ^oC$ તાપમાને,બંધ પાત્રમાં પ્રક્રિયા $SO_2Cl_2(g) \rightleftharpoons SO_2(g) + Cl_2(g)$ સંતુલનમાં છે. જો અચળ કદે આ પ્રણાલીમાં નિષ્ક્રિય વાયુ $He$ ઉમેરવામાં આવે,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

સંતુલન $2A_{(g)} + 3B_{(g)} \rightleftharpoons 3C_{(g)} + 2D_{(g)}$ માં દબાણ વધારવાથી:

$H_2O_{(l)} \rightleftharpoons H_2O_{(g)}$ સંતુલન પ્રક્રિયા માટે,જો દબાણ વધારવામાં આવે તો શું થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo