જો બે બિંદુવત પદાર્થોના દળ ત્રણ ગણા કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે,તો તેમની વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ .......... $\%$ વધશે.

  • A
    $225\%$ વધશે
  • B
    $56\%$ ઘટશે
  • C
    $125\%$ વધશે
  • D
    $144\%$ ઘટશે

Explore More

Similar Questions

$A$ અને $B$ પદાર્થો વચ્ચેનું અંતર $r$ છે. તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. જો આ બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વીય બળ અંતરની ચતુર્ધાતના વ્યસ્ત પ્રમાણમાં હોય,તો પદાર્થ $A$ નો પ્રવેગ શોધો.

બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણબળ $1 \ N$ છે. જો બે પદાર્થો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે,તો તેમની વચ્ચે નવું ગુરુત્વાકર્ષણબળ કેટલું લાગશે ($N$ માં)?

સમાન દળ $m$ ધરાવતા બે કણો તેમના પરસ્પર ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ $R$ ત્રિજ્યાના વર્તુળમાં ગતિ કરે છે. દરેક કણની ઝડપ કેટલી હશે?

ન્યૂટનના સાર્વત્રિક ગુરુત્વાકર્ષણના નિયમનું સદિશ સ્વરૂપ સમજાવો.

$L$ લંબાઈનો એક સીધો સળિયો $x = a$ થી $x = L + a$ સુધી વિસ્તરેલો છે. જો સળિયાની એકમ લંબાઈ દીઠ દળ $A + Bx^2$ હોય,તો $x = 0$ પર રહેલા બિંદુવત દળ $m$ પર તેના દ્વારા લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo