જો વનસ્પતિના અડધા પાંદડા દૂર કરવામાં આવે,તો પ્રકાશસંશ્લેષણનો દર કેવો હશે?

  • A
    વધારે અને પ્રકાશસંશ્લેષણની નીપજ પણ વધારે
  • B
    વધારે પણ પ્રકાશસંશ્લેષણની નીપજ ઓછી
  • C
    ઓછો અને પ્રકાશસંશ્લેષણની નીપજ પણ ઓછી
  • D
    ઓછો પણ પ્રકાશસંશ્લેષણની નીપજ વધારે

Explore More

Similar Questions

પ્રકાશસંશ્લેષણને અસર કરતા નીચેના પરિબળોને આંતરિક અને બાહ્ય પરિબળોમાં વર્ગીકૃત કરો:
$I-$ પ્રકાશ
$II-$ તાપમાન
$III-$ પર્ણની ઉંમર અને કદ
$IV-$ પર્ણવિન્યાસ
$V-$ મધ્યપર્ણકોષો અને હરિતકણો
$VI-$ $CO_2$ ની સાંદ્રતા
$VII-$ પાણી
$VIII-$ ક્લોરોફિલનું પ્રમાણ
$IX-$ $CO_2$ ની આંતરિક સાંદ્રતા
અનુક્રમે આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો માટે સાચો ક્રમ ઓળખો.

પ્રકાશસંશ્લેષણ પર પાણીની અસર ઓળખો.

વળતર બિંદુ (Compensation point) એટલે શું?

વિધાન : $D.C.M.U.$ એ પ્રકાશસંશ્લેષણ અવરોધક છે.
કારણ : $D.C.M.U.$ પાણીના પ્રકાશવિભાજન (photolysis) ને અવરોધે છે.

$A$: પ્રકાશસંશ્લેષણની અંધકાર પ્રક્રિયાઓ તાપમાન-નિયંત્રિત પ્રક્રિયાઓ છે.
$R$: મોટાભાગની પ્રક્રિયાઓ ઉત્સેચકીય સ્વભાવની હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo