વળતર બિંદુ (Compensation point) એટલે શું?

  • A
    જ્યારે પ્રકાશશ્વસનનો દર શ્વસનનાં દરને સમાન બને ત્યારે.
  • B
    જ્યારે પ્રકાશસંશ્લેષણનો દર શ્વસનનાં દરને સમાન બને ત્યારે.
  • C
    જ્યારે પ્રકાશસંશ્લેષણ દ્વારા બનેલો સંપૂર્ણ ખોરાક વપરાયા વિનાનો રહે છે.
  • D
    જ્યારે પાણીની જરૂરિયાત તેની પ્રાપ્યતાને સમાન હોય.

Explore More

Similar Questions

વનસ્પતિના નાના અંકુરોમાં ક્લોરોફિલ બનવાની શરૂઆત ......... દ્વારા પ્રેરાય છે.

જો તાપમાન વધારવામાં આવે ($35^{\circ}C$ થી ઉપર),તો પ્રકાશસંશ્લેષણ અને શ્વસનના દર પર શું અસર થાય છે?

$A-$ $C_3$ અને $C_4$ વનસ્પતિઓ $CO_2$ ની સાંદ્રતા પ્રત્યે અલગ-અલગ પ્રતિભાવ આપે છે.
$R -$ વાતાવરણમાં $CO_2$ ની સાંદ્રતા $0.03$ થી $0.04$ ટકાની વચ્ચે છે. સાંદ્રતામાં $0.05$ ટકા સુધીનો વધારો $CO_2$ ના સ્થાપન દરમાં વધારો કરી શકે છે.

પ્રકાશસંશ્લેષણ પર પાણીની અસર ઓળખો.

વળતર બિંદુ (Compensation point) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo