જો બંને પિતૃઓ થેલેસેમીયાના વાહક હોય જે દૈહિક રંગસૂત્રીય પ્રચ્છન્ન ખામી છે. ગર્ભાધાનને કારણે અસરકારક બાળક હોવાની સંભાવના કેટલી?
$0.25$
$1$
કોઈ સંભાવના નહીં
$0.5$
હિમોફીલીયા એ ઉદાહરણ છે.
ચયાપચયીક રોગ ફિનાઈલ કીટોન્યુરીયા ક્યાં પ્રકારની જનીનની અસરમાં દર્શાવી શકાય?
સામાન્ય દૃષ્ટિવાળો પુરુષ કે જેના પિતા રંગઅંધતા ધરાવતા હતા. તે સ્ત્રી કે જેના પિતા પણ રંગઅંધતા ધરાવતા હતા, તેની સાથે લગ્ન કરે છે. તેઓ પ્રથમ સંતતિ તરીકે પુત્રી ધરાવે છે. આ બાળકમાં રંગઅંધતાની કેટલી શક્યતા હશે?
આપેલ વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$(i)$ વિષમયુગ્મી સ્ત્રી તેનાં દીકરાને આ રોગ વારસામાં આપી શકે છે.
$(ii)$ રક્તકણો દ્વિ-અંતર્ગોળ રચના ગુમાવી લાંબા દાંતરડા જેવા બને છે.
$(iii)$ તેમાં માનસિક મંદતા આવે છે.
$(iv)$ લોહીમાં પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબીન બનતું નથી.
સામાન્ય દૃષ્ટિ ધરાવતી સ્ત્રી જેમના પિતા રંગઅંધ છે, તે રંગઅંધ પુરુષ સાથે લગ્ન કરે છે. જો આ દંપતીનું ચોથું બાળક છોકરો હોય, તો ..... હશે.