જો પ્રકાશનું કિરણ સમબાજુ પ્રિઝમમાંથી એવી રીતે પસાર થાય કે જેથી આપાતકોણ અને નિર્ગમનકોણ બંને પ્રિઝમના ખૂણાના $70 \%$ હોય,તો વિચલનકોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

  • A
    $36$
  • B
    $18$
  • C
    $42$
  • D
    $24$

Explore More

Similar Questions

$75^o$ ના પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમની એક વક્રીભવનકારક સપાટી પર એકરંગી પ્રકાશનું કિરણ આપાત થાય છે. તે પ્રિઝમમાંથી પસાર થઈને બીજી સપાટી પર ક્રાંતિકોણે આપાત થાય છે. જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\sqrt{2}$ હોય,તો પ્રિઝમની પ્રથમ સપાટી પર આપાતકોણ .......$^o$ છે.

$n_{1}$ વક્રીભવનાંક ધરાવતો એક પ્રિઝમ અને $n_{2}$ વક્રીભવનાંક ધરાવતો બીજો પ્રિઝમ એકબીજા સાથે જોડાયેલા છે (આકૃતિમાં દર્શાવ્યા મુજબ). $n_{1}$ અને $n_{2}$ એ પ્રકાશની તરંગલંબાઇ $\lambda$ પર નીચેના સંબંધ મુજબ આધાર રાખે છે:
${n}_{1}=1.2+\frac{10.8 \times 10^{-14}}{\lambda^{2}} \text{ અને } {n}_{2}=1.45+\frac{1.8 \times 10^{-14}}{\lambda^{2}}$
જે તરંગલંબાઇ માટે $BC$ સપાટી પર કોઈપણ ખૂણે આપાત થતા કિરણો વળ્યા વગર પસાર થાય, તે તરંગલંબાઇ $....\,nm$ હશે.

$4^o$ ના ખૂણાવાળો અને $1.54$ વક્રીભવનાંક ધરાવતા કાચમાંથી બનેલો એક પાતળો પ્રિઝમ $P_1$,$1.72$ વક્રીભવનાંક ધરાવતા કાચમાંથી બનેલા બીજા પાતળા પ્રિઝમ $P_2$ સાથે જોડવામાં આવે છે જેથી વિચલન વગરનું વિભાજન (dispersion without deviation) ઉત્પન્ન થાય. પ્રિઝમ $P_2$ નો ખૂણો ......$^o$ છે.

આકૃતિમાં,પ્રિઝમમાંથી પસાર થતું કિરણ પાયાને સમાંતર છે. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો છે?

એકવર્ણી પ્રકાશનો કિરણપુંજ એક સમબાજુ પ્રિઝમની એક સપાટી પર $i = 50^{\circ}$ ના ખૂણે આપાત થાય છે. જો નિર્ગમન કોણ $e = 40^{\circ}$ હોય,તો લઘુત્તમ વિચલન કોણ $\delta_m$ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo