જો કોઈ વ્યક્તિનાં અલનમાં અલ્પ શુક્રકોપ (લીગઝૂસ્પર્મીઆ) અથવા મૃત કોષો (એઝૂસ્પર્નીયા) ને કારણે અફળદ્રુપતા હોય તો તે _____ દ્વારા ઠીક થઈ શકે છે. દાતાનાં શુક્રકોષોને વાપરવા ઇચ્છતા યુગલો માટે આ એક સારો વિકલ્પ છે.

  • A

    $GIFT$

  • B

    $ZIPT$

  • C

    $ICSI$

  • D

    $IVF$

Similar Questions

સંતાન પ્રાપ્તી માટેની ખર્ચાળ ન હોય તેવી પદ્ધતી

નીચેનામાંથી કઈ $ART$ (સહાયક પ્રજનન પદ્ધતિ)માં વીર્ય કૃત્રિમ રીતે સ્ત્રીના ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે ?

પૂર્ણફલીતાંડ (બ્લાસ્ટોમર) સુધીનાં ગર્ભને કઈ પધ્ધતિમાં અંડવાહિનીમાં માતા કે સરોગેટ માતામાં દાખલ કરાય છે.

આ પદ્ધતિમાં વીર્યને પતિમાંથી અથવા સ્વસ્થ દાતામાંથી એકત્રિત કરવામાં આવે છે. જેને કૃત્રિમ રીતે સ્ત્રીના યોનિમાર્ગમાં અથવા ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે.

અફળદ્રુપ દંપતિનું નિદાન કરીને યોગ્ય સારવાર વડે સંતાન પ્રાપ્તિ કરાવવાની પદ્વતિઓને શું કહે છે ?