જો સંવર્ધક રોગ-પ્રતિકારક સ્ટ્રેઈન દાખલ કરવા માંગતા હોય,તો પ્રથમ પગથિયું શું હોવું જોઈએ?

  • A
    સંકરણ
  • B
    પિતૃઓની પસંદગી
  • C
    ઉત્પાદન ક્ષમતાની ચકાસણી
  • D
    પુસ્તકાલયમાં આ વિષય અંગેની જ્ઞાન પ્રાપ્તિ

Explore More

Similar Questions

જ્યારે બે આનુવંશિક રીતે અલગ વ્યક્તિઓ અથવા વંશજોનું સંકરણ કરાવવામાં આવે છે, ત્યારે $F_1$ પેઢી ઘણીવાર બંને પિતૃઓની તુલનામાં શ્રેષ્ઠ લક્ષણો દર્શાવે છે. આ ઘટનાને ..... કહેવામાં આવે છે.

વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનન માટે કઈ પસંદગી પદ્ધતિનો ઉપયોગ થાય છે?

$1960$ ના દાયકામાં ભારતમાં ઘઉંના ઉત્પાદનમાં આવેલી ક્રાંતિ મુખ્યત્વે શેના કારણે શક્ય બની હતી?

વનસ્પતિઓની કેટલીક એવી લાક્ષણિકતાઓ સૂચવો જે કીટકો અને જીવાતોના ઉપદ્રવને અટકાવે.

પાકની જાતને તેની યોગ્ય રોગપ્રતિકારકતા સાથે જોડો:
વિભાગ-$I$ (પાકની જાત)વિભાગ-$II$ (રોગપ્રતિકારકતા)
$(a)$ હિમગીરી$(1)$ સફેદ ગેરુ
$(b)$ પુસા કોમલ$(2)$ કાળા સુકારાનો રોગ
$(c)$ પુસા સ્નોબોલ $K-1$$(3)$ બેક્ટેરિયલ સુકારો
$(d)$ પુસા સ્વર્ણિમ$(4)$ હિલ બન્ટ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo