જો કોઈ ઇલેક્ટ્રોલાઇટનું $0.01 \ m$ જલીય દ્રાવણ $-0.056 \ ^{\circ}C$ તાપમાને ઠરે છે,તો તે ઇલેક્ટ્રોલાઇટ માટે વોન્ટ હોફ અવયવ $(i)$ ની ગણતરી કરો. (પાણીનો મોલલ અવનયન અચળાંક $K_{f} = 1.86 \ K \ kg \ mol^{-1}$)

  • A
    $1.3$
  • B
    $2.33$
  • C
    $3.01$
  • D
    $4.11$

Explore More

Similar Questions

દ્રાવ્ય $A$ ના ત્રણ કણો બેન્ઝીનમાં જોડાઈને ટ્રાઈમર $A_3$ બનાવે છે. જો દ્રાવ્ય $A$ નો સુયોજન અંશ $0.80$ હોય,તો $0.25 \ m$ દ્રાવણનું ઠારબિંદુ ગણો. બેન્ઝીનનું ઠારબિંદુ $5.5 \ ^oC$ અને $K_f = 5.12 \ K \ kg \ mol^{-1}$ છે. (જવાબ $K$ માં આપો)

જો $m$ એ સામાન્ય આણ્વીય દળ હોય અને $x$ એ $K_4[Fe(CN)_6]$ નું વિયોજન અંશ (degree of dissociation) હોય,તો ક્ષારના દ્રાવણમાં અસામાન્ય આણ્વીય દળ કેટલું થશે $:-$

એક સંયોજન $MX_2$ ના અવલોકિત અને સામાન્ય આણ્વીય દળ અનુક્રમે $65.6$ અને $164$ છે. $MX_2$ ના આયનીકરણની ટકાવારી ગણો ............ $\%$

નિર્બળ એસિડ $HA$ ના $2$ મોલાલ દ્રાવણનું ઠારબિંદુ $-3.885^{\circ} C$ છે. આ એસિડના વિયોજનની માત્રા ........ $\times 10^{-3}$ છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો).
[આપેલ છે: પાણીનો મોલલ અવનયન અચળાંક = $1.85 \ K \ kg \ mol^{-1}$,શુદ્ધ પાણીનું ઠારબિંદુ = $0^{\circ} C$]

કોત્રેલની પદ્ધતિ દ્વારા પાણીમાં અબાષ્પશીલ દ્રાવ્ય $BaCl_2$ નું પ્રાયોગિક રીતે નિર્ધારિત મોલર દળ કેટલું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo