દ્રાવ્ય $A$ ના ત્રણ કણો બેન્ઝીનમાં જોડાઈને ટ્રાઈમર $A_3$ બનાવે છે. જો દ્રાવ્ય $A$ નો સુયોજન અંશ $0.80$ હોય,તો $0.25 \ m$ દ્રાવણનું ઠારબિંદુ ગણો. બેન્ઝીનનું ઠારબિંદુ $5.5 \ ^oC$ અને $K_f = 5.12 \ K \ kg \ mol^{-1}$ છે. (જવાબ $K$ માં આપો)

  • A
    $278.05$
  • B
    $278.4$
  • C
    $272.4$
  • D
    $301.0$

Explore More

Similar Questions

બેન્ઝીનમાં બેન્ઝોઇક એસિડનું આણ્વીય દળ,જે ઠારબિંદુમાં અવનયન પદ્ધતિ દ્વારા નક્કી કરવામાં આવે છે,તે શેને અનુરૂપ છે?

$0.004 \ M \ Na_2SO_4$ એ $0.01 \ M$ ગ્લુકોઝ સાથે આઈસોટોનિક (સમઅભિસારી) છે. $Na_2SO_4$ ના વિયોજનની માત્રા ........... $\%$ છે.

વિધાન : બેન્ઝીન અને પાણીમાં ઠારબિંદુમાં અવનયન પદ્ધતિ દ્વારા નક્કી કરવામાં આવેલ એસિટિક એસિડનું આણ્વીય દળ અલગ-અલગ જોવા મળ્યું હતું.
કારણ : પાણી ધ્રુવીય છે અને બેન્ઝીન અધ્રુવીય છે.

$1.2 \ g$ $NaCl$ નું દ્રાવણ $7.2 \ g$ ગ્લુકોઝના દ્રાવણ સાથે આઈસોટોનિક છે। $NaCl$ દ્રાવણ માટે વોન્ટ હોફ અવયવ $(i)$ ની ગણતરી કરો।

સલ્ફરના કાર્બન ડાયસલ્ફાઇડમાં બનાવેલા એક દ્રાવણમાં $80 \%$ સલ્ફર $S_8$ સ્વરૂપે મળે છે,જ્યારે બાકીનો $S_2$ સ્વરૂપે મળે છે. તો વોન્ટ હોફ અવયવ '$i$'....... થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo