જો $\mu_1$ અને $\mu_2$ એ ઓપ્ટિકલ ફાઈબરના કોર અને ક્લેડિંગના દ્રવ્યોના વક્રીભવનાંક હોય,તો પ્રકાશના લીકેજને કારણે થતા વ્યયને કેવી રીતે ઘટાડી શકાય?

  • A
    $\mu_1 > \mu_2$
  • B
    $\mu_1 < \mu_2$
  • C
    $\mu_1 = \mu_2$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

શરીરના અંગના આંતરિક ભાગોને જોવા માટે ચિકિત્સક દ્વારા એન્ડોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. તે કયા સિદ્ધાંત પર આધારિત છે?

વિધાન : ઓપ્ટિકલ ફાઈબરમાં,કોરનો વ્યાસ નાનો રાખવામાં આવે છે.
કારણ : કોરનો આ નાનો વ્યાસ એ સુનિશ્ચિત કરે છે કે ફાઈબરમાં આપાતકોણ એ પૂર્ણ આંતરિક પરાવર્તન માટે જરૂરી ક્રાંતિકોણ કરતા વધારે હોય.

પ્રકાશનો એક બિંદુવત સ્ત્રોત પ્રવાહી $(\mu = \frac{5}{4})$ ની સપાટીથી $h = 0.5 \, m$ ઊંડાઈએ મૂકવામાં આવ્યો છે. તો,પ્રવાહીની સપાટીમાંથી સીધી રીતે બહાર નીકળતી પ્રકાશની ઊર્જાનો અંશ કેટલો હશે?

Difficult
View Solution

પ્રકાશનું એક કિરણ કાચમાંથી હવામાં ગતિ કરી રહ્યું છે. (કાચનો વક્રીભવનાંક $= 1.5$). આપાતકોણ $50^{\circ}$ છે. કિરણનું વિચલન કેટલું હશે?

$90^{\circ}$ પ્રિઝમની એક સપાટી પર પ્રકાશનું કિરણ આપાત થાય છે અને કાચ-હવાની આંતર સપાટી પર તેનું સંપૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. જો આપાતકોણ $45^{\circ}$ હોય,તો વક્રીભવનાંક $n$ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo