પ્રકાશનો એક બિંદુવત સ્ત્રોત પ્રવાહી $(\mu = \frac{5}{4})$ ની સપાટીથી $h = 0.5 \, m$ ઊંડાઈએ મૂકવામાં આવ્યો છે. તો,પ્રવાહીની સપાટીમાંથી સીધી રીતે બહાર નીકળતી પ્રકાશની ઊર્જાનો અંશ કેટલો હશે?

  • A
    $0.1$
  • B
    $0.2$
  • C
    $0.3$
  • D
    $0.4$

Explore More

Similar Questions

પ્રકાશનું એક કિરણ હવામાંથી પ્રવાહીની સપાટી પર આપાત થાય છે. આપાતકોણ $\theta$ છે અને વક્રીભવનકોણ $\alpha$ છે. જો હવા દ્વારા ઘેરાયેલા પ્રવાહી માટે ક્રાંતિકોણ $\theta_c$ હોય,તો $\sin \theta_c$ શું થાય?

$n$ વક્રીભવનાંક ધરાવતા પારદર્શક માધ્યમમાં ગતિ કરતું પ્રકાશનું કિરણ,માધ્યમને હવા સાથે અલગ કરતી સપાટી પર $45^{\circ}$ ના આપાતકોણે આપાત થાય છે. $n$ ના નીચેનામાંથી કયા મૂલ્ય માટે કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવી શકે?

પ્રકાશનું એક કિરણ $1.6$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમ $A$ માંથી $1.5$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમ $B$ માં જાય છે. માધ્યમ $A$ માટે ક્રાંતિકોણનું મૂલ્ય . . . . . . છે.

જ્યારે પ્રકાશના કિરણો નીચેનામાંથી કયા માધ્યમમાં ગતિ કરે ત્યારે પૂર્ણ આંતરિક પરાવર્તન શક્ય છે?

બે પારદર્શક માધ્યમો $A$ અને $B$ એક સમતલ સીમા દ્વારા અલગ પડે છે. આ માધ્યમોમાં પ્રકાશની ઝડપ અનુક્રમે $1.5 \times 10^{8} \ m/s$ અને $2.0 \times 10^{8} \ m/s$ છે. આ બે માધ્યમો માટે પ્રકાશના કિરણનો ક્રાંતિકોણ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo